Festival Posters

માત્ર ફેશન માટે ન પહેરવું કડું, જાણો જરૂરી વાત

Webdunia
બુધવાર, 28 ઑગસ્ટ 2019 (15:17 IST)
હાથમાં કડું પહેરવાનો ચલન બહુ જ પહેલાથી જ છે. સિક્ખ ધર્મમાં કડું ધારણ કરવું ફરજિયાત છે. વધારેપણું લોકો ચાંદી, સોના, લોખંડ કે અષ્ટધાતુઅના કડું પહેરે છે.હકીકતમાં કડું માત્ર ફેશન માટે નહી છે. રત્ન ધાતુઓના જાણકાર માને છે કે, જો તમે થોડી માહોતી સાથે કડો ધારણ કરશો તો તેના ઘણા ફાયદાઓ પણ છે.  પારદ એક જીવંત ધાતુ છે અને પારદ ધાતુના કડા હાથમાં ધારણ કરવાથી કેટલાક બીમીરીઓ અને પરેશાનીઓથી રક્ષા હોય છે. 
 
જે લોકો મૌસમ સંબંધી બીમારીઓથી પીડિત હોય તેમજ જેના શરીરમાં નબળાઈ આવી જાય છે તેવા તમામ લોકોને હાથમાં પારદ ધાતુના કડા પહેરવા જોઇએ.
 
પારદ ધાતુને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે જે લોકો નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં જલ્દીથી આવી જાય છે તેવા તમામ લોકોને પારદ ધાતુનાં કડા પહેરવા જોઇએ. 
 
પારદ ધાતુમાં સ્પંદન હોય છે જે લોહીના સર્કુલેશનને નિયંત્રણમાં રાખે છે, એટલે જે પણ વ્યક્તિઓની કમર, હાથ-પગ કે પેટમાં દુખાવો થતો હોય તેને પારદ ધાતુથી બનેલા કડા પહેરવા જોઇએ.
 
પારદ ધાતુના શરીર પર સ્પર્શ વ્યક્તિમાં જલન, નિંદા, મોહ, અહંકાર, હિંસા, વિક્ષિપ્તતા વગેરે અનેક આંતરિક દોષોને ઓછું કરી માનસિક દુખાવો પણ દૂર કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રીને ગુલાબી પિક્ચર બતાવે છે અધિકારી, PM મોદી ની ગુજરાત મુલાકાત પહેલા BJP નાં પાંચ MLA નો લેટર બોમ્બ

IND vs NZ: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો , તિલક વર્મા થયા બહાર

Iran Protest: વાહનો ફૂંક્યા, સૂત્રોચ્ચાર, બ્રોડકાસ્ટિંગ ભવનને આગ ચાંપી, ઈરાનમાં અડધી રાત્રે વિરોધીઓનો ઉત્પાત

Iran Internet Blackout - ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન પછી ઈન્ટરનેટ બ્લેકઆઉટ, ટેલીફોન સેવાઓ પણ ઠપ્પ, રીપોર્ટ

ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોની વધતી સંખ્યા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા ગુજરાત સરકારને ફટકારી નોટિસ

આગળનો લેખ
Show comments