Dharma Sangrah

આ 3 રાશિઓના લોકો કરે છે સૌથી વધારે Love Marriage

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (17:37 IST)
લગ્ન માટે છોકરા અને છોકરી ઘણા સપના જુએ છે. લગ્નનો ફેસલો દરેક કોઈ માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. આવનારા જીવન્નને સારું બનાવા માટે લોકો તેમની પસંદના છોકરા અને છોકરીથી લગ્ન કરવાની ઈચ્છા રાખે છે. આ ઈચ્છાઓ  લોકો તો લવ મેરેજ પણ કરાવી લે છે પણ કેટલાક અરેંજ મેરેજમાં જ પ્રેમ શોધવાની કોશિશ કરે છે. તેમાંથી કેટલાક લોકો એવા પણ હોય જે લવ મેરેજ કરવાની ઈચ્છા રાખે છે પણ તેણે એવું હોતું નથી. પણ આજે અમે તમને એવી કેટલીક રાશિઓ વિશે જણાવી જઈ રહ્યા છે જે ન ઈચ્છતા થતા પણ લવ મેરેજના બંધનમાં બંધે છે. તો ચાલો જાણીએ કઈ રાશિના લોકોની લવ મેરેજ થવાના ચાંસેસ સૌથી વધારે લવ મેરેજ કરે છે આ રાશિના લોકો.. 
1. મેષ રાશિ
વધારે શાંત સ્વભાવબા આ રાશિના લોકો બીજાની ભાવનાઓની માન કરે છે. પાર્ટનરથી ખૂબ પ્રેમ કરનાર આ રાશિના લોકો સૌથી વધારે લવ મેરેજ કરે છે. તેના વૈવાહિક જીવનની શરૂઆતમાં થોડી ટકરાવ હોય છે પણ પછી બધુ ઠીક થઈ જાય છે. 
 
2. કુંભ રાશિ
સ્વભાવથી ગંભીર આ રાશિના લોકો દરેક કામ સોચી-વિચારીને કરે છે. પ્રેમની બાબતમાં આ લોકો ખૂબ રોમાંટિક હોય છે. તેની લવ મેરેજમાં આવતી પ્રોબ્લેમને આ લોકો તેમની સમજદારીથી ઉકેલી લે છે. 
 
3.મકર રાશિ
લવ મેરેજની બાબતમાં આ લોકો ખૂબ ખુશનસીબ ગણાય છે. તેને ન તો પ્રેમ કરવા માટે ન લગ્ન માટે વધારે મેહનત કરવી પડે છે. તેમની આસપાસ પ્રેમાળ વાતાવરણ બનાવીને આ રાશિના લોકો તેમના પાર્ટનરને હમેશા ખુશ રાખે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પીએમ મોદી આજે નમો ભારત અને મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે, 12,930 કરોડ રૂપિયાની ભેટોનું અનાવરણ કરશે

ડિજિટલ ધરપકડથી ડરશો નહીં... PM મોદી મન કી બાતમાં છેતરપિંડી કરનારાઓથી બચવા માટે ટિપ્સ આપે છે

ચાંદીમાં 1.67 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે, સોનામાં 36,000 રૂપિયાનો ઘટાડો થયો છે, ઊંચા સ્તરને સ્પર્શ્યા પછી ભાવ ઘટ્યા છે.

નવી દિલ્હી ઘોષણા શું છે? ૮૮ દેશોએ તેને સમર્થન આપ્યું, જે ભારત માટે ઐતિહાસિક સફળતા દર્શાવે છે.

વૈષ્ણોદેવીના મંદિર પર મોટા આતંકવાદી હુમલાની ચેતવણી; દિલ્હી પછી, કટરા એક અભેદ્ય કિલ્લો બની ગયો, સેના અને પોલીસ તૈનાત

આગળનો લેખ
Show comments