Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astro Tips- માતા લક્ષ્મી ક્યારે નહી આવશે તમારા ઘર, કરો છો આ 5 ભૂલ

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (22:21 IST)
માતા લક્ષ્મી ધનની દેવી છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરાય છે પણ ઘણી વાર  જાણ-અજાણ્યા આવી ભૂલો થઈ જાય છે જેના કારણે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ નહી કરે છે. આવો જાણીએ જાણા અજાણમાં કરી 5 ભૂલો વિશે 
ગંદા કપડા 
જે માણસ ગંદી રીતે રહે છે અને હમેશા ગંદા કપડા પહેરે છે તેના ઘરમાં માતા લક્ષ્મી દૂર થઈ જાય છે. 
 
ગુસ્સા 
જે માણસ હમેશા ઘરમાં કે સગાઓ પર ગુસ્સો કરે છે અને ઝગડો કરે છે, ધનની દેવી લક્ષ્મી તે માણસ અને તે ઘરથી દૂર ચાલી જાય છે. 
 
દીવો 
જે ઘરમાં સવારે સાંજના સમયે દીવો અને આરતી નહી કરાય છે, દેવી લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરી નાખે છે. 
 
અનાદર 
જ્યાં ગુરૂ, સાધુ અને શાસ્ત્રોના અનાદર હોય છે. દેવી લક્ષ્મી ત્યાં તેમનો નિવાસ સ્થાન ક્યારે નહી બનાવે છે. 
 
સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ઉંઘવું 
શાસ્ત્રોમાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્તના સમયે ઉંઘવું વર્જિત ગણાયુ છે. આ સમયે સૂવા પર દેવી લક્ષ્મી ગુસ્સા થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments