Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળક સામે આ કામ કરવાથી બચવું

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2017 (06:48 IST)
1. ન કરવી મારપીટ 
કેટલાક લોકો તેમન ગુસ્સા પર કંટ્રોલ નહી કરી શકતા. તેથી એ આપસમાં ઘણી વાર મારપીટ પર ઉતરી આવે છે. આ રીતના વ્યવહારથી બાળક ડરી જાય છે અને તેમના મગજમાં ખોટી માનસિકતા આવી જાય છે. 
 
2. ઉંચી આવાજે વાત ન કરવી 
ઘર હોય કે બાહર બાળક પર ક્યારે પર ન ચીસવું. કેટલીક એવી વાત એવી હોય છે જે બાળક આખી જીવન નહી ભૂલતો. આવું હોઈ શકે છે એ મોટું થઈને તમારી રીતે જ વ્યવહાર કરવા લાગી જાય. 
 
3. તેમની ભાવનાઓને પણ સમજવું
બાળકની વાતને ધ્યાનથી સાંભળવું. તેમની ભાવનાઓની પણ કદર કરવી. તેને નકારવું નહી. નહી તો બાળજ ને લાગશે કે તમે તેને ઈગ્નોર કરી રહ્યા છો. 
 
4. ભાષા પર સંયમ રાખવું
તમે તમારી વાતચીતમાં પણ ઠહરાવ લાવો. બાળકની સામે ગંદા શબ્દોના ઉપયોગ ન કરવું. હમેશા યોગ્ય શબ્દ જ બોલવું. 
 
5. ન કરવું બુરાઈ 
કોઈ બીજાની સામે બાળકની બુરાઈ ન કરવી. તેનાથી તેમની ભાવનાને ઘાત પહોંચી શકે છે. તમારા બાળકને હમેશા પ્રોત્સાહિત કરવું . ક્યારે ક્યારે તેમની ભૂલને માફ કરીને પોતે પણ તેમના તોફાન-મસ્તીમાં શામેળ થઈ જાઓ. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

આગળનો લેખ
Show comments