Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉનાળામા દરરોજ પીવો એક ગિલાસ શેરડીનો રસ, થશે આ 10 ફાયદા

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2023 (08:34 IST)
- શેરડીના રસમાં એન્ટી-કેન્સર ગુણ  છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકાય છે. જેના લીધે તમે કેન્સરના ખતરાથી બચી જાવ છો.
 
-શેરડીનો રસ પથરી કાઢવામાં મદદ કરે છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણ ધીમે-ધીમે પથરી પીગળી જાય છે.
 
-યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન દૂર કરે
શેરડીના રસમાં ડ્યુરેટિક ગુણ રહેલો છે. જે સો જોડાયેલી સમસ્યાઓને દૂર કરવાનો ગુણ રાખે છે. 
 
-રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે
 
- એનિમિયાને લોહીની ઉણપ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
 
-શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલું છે. જો તમે હાડકાં મજબૂત બનાવવા માગતા હો અને તમે એલીટ હો તો તમારા માટે શેરડીનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે
 
શેરડીનો રસ ગરમીમાં થનારી ડિહાઈડ્રેશનની સમસ્યાથી છુટકારો અપાવીને શરીરને હાઈડ્રેટ કરવામાં સહાયક છે. 
 
- તેમા રહેલા આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મૈગનીઝ શરીરને પોષણ આપીને કમજોરી દૂર કરે છે. 
 
- તેમા ગ્લુકોઝ જોવા મળે છે. જે પાણીની કમીને પૂરી કરવાની સાથે જ શરીરને ઉર્જા આપવામાં સહાયક છે. 
 
-આ યૂરિન ઈંફેક્શન, મૂત્ર વિકાર અને કિડની સંબંધી સામાન્ય રોગને પણ દૂર કરે છે.  
 
-જો ડાયાબિટીસ છે તો તેનુ ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછુ થવાને કારણે તમને કોઈ પ્રકારનુ નુકશાન પણ થતુ નથી. 
 
- મોટેભાગે કમળાના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આ લીવરને ડિટૉક્સીફાઈ કરે છે. 
 
- વાળ ખરી રહ્યા છે તો નિયમિત શેરડીનો રસ પીવાથી ફાયદો થશે. 
 
- શેરડીનો રસ રોજ પીવામાં આવે તો આ ઑસ્ટિયોપોરોસિસ જેવા રોગમાં લાભકરી છે. 
 
- આ મોઢાની કરચલીઓ દૂર કરીને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. 
 
- આ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારીને કેંસરની રોકથામમાં પણ લાભદાયક માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments