Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરમાં IITના 25 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિતઃ કેમ્પસમાં અવર-જવર પર નિયંત્રણ

Webdunia
શનિવાર, 27 માર્ચ 2021 (13:05 IST)
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં જોવા મળી રહ્યો છે. ત્યારે ત્યારે વધુ એક શૈક્ષણિક સંસ્થામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ગાંધીનગરમાં IITના 25 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. એક સાથે 25 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવતાં કેમ્પસમાં અવર-જવર પર નિયંત્રણ મુકવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નાસા

ગુજરાતી જોક્સ - જોક્સ જ જોક્સ

ગુજરાતી જોક્સ - મારા પતિ

Poonam Pandey પૂનમ પાંડેને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ, રાખી સાવંતે કહ્યું- ડરશો નહીં, તમે મર્યા પછી જીવિત છો.

ગુજરાતી જોક્સ - તું રસોડામાં શું બનાવે છે?

વધુ જુઓ..

નવીનતમ

મહાભારત કાળમાં પહેલીવાર કહેવામાં આવી હતી બિલાડી અને ઉંદરની વાર્તા, જાણો બંને મિત્રો હતા કે દુશ્મન

ભાગ્યશાળી લોકો પાસે જ હોય ​​છે આ 4 વસ્તુઓ

Gujarati Wedding Rituals - લગ્નમાં ચાંદલો મતલી વિધિ

Respect elders story- વડીલો માટે આદર..

Dabeli Masala- દાબેલી મસાલો કેવી રીતે બનાવશો?

આગળનો લેખ
Show comments