Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઊનના કપડા પર લાગેલા ડાઘથી આ રીતે મેળવો છુટકારો.

Webdunia
બુધવાર, 23 નવેમ્બર 2016 (00:15 IST)
શિયાળાના મૌસમમાં ઉની કપડાની કાળજી કરવું પણ બહુ જરૂરી છે. તેમની જો સારી રીતે કેયર ન કરાય તો આ પહેરતા પણ સારા નહી લાગતા. ઉની કપડાન પર ડાઘ પડી જાય તો તેને છોડાવવા પણ કોઈ સરળ કામ નહી. આવો જાણીએ કેવી રીતે ગર્મ કપડા પર લાગેલા ડાઘને છોડાવીએ. 
1. પેંસિલના ડાઘ 
ગર્મ કપડા પર પેંસિલના ડાઘ પડવાથી સિરકા અને અલ્કોહલને સમાન માત્રામાં મિક્સ કરી અને ડાઘ પર લગાવી દો. એને થોડી વાર માટે એમ જ રહેવા દો. ત્યારબાદ તેને હળવા હાથથી રગડવાથી ડાઘ સરળતાથી નિકળી જશે. 
 
2. સ્યાહીના ડાઘ 
ઉની કપડા પર સ્યાહીના ડાઘ પડતા ડાઘને સ્પિરિટમાં પલાળી અને ઠંડા પાણીથી ધોઈ લો. 
 
3. ચાના ડાઘ 
 કપડા પર ચા પડી જાય તો તેના પર સ્પિરિટ લગાવીને કપડાને ધોવું. એનાથી ડાઘ નિકળી જશે. 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments