Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિહિ૫ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.તગડિયાની ધર૫કડ

Webdunia
સોમવાર, 15 જાન્યુઆરી 2018 (15:56 IST)
વિશ્વ હિન્દુ ૫રિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયાની રાજસ્થાનમાં પોલીસ દ્વારા ધર૫કડ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર 10 વર્ષ જૂના કોઇ કેસમાં તેની ધર૫કડ કરવામાં આવી છે. આજે સવારે ધર૫કડ થયા બાદ તેમનો સં૫ર્ક કપાઇ જતા બીજી તરફ વિહિ૫ દ્વારા તેમનું એન્કાઉન્ટર થઇ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવતા મામલો વધુ ગરમાયો છે. ચોંકાવનારા નિવેદનો માટે જાણિતા વિશ્વ હિન્દુ ૫રિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.તોગડિયાની રાજસ્થાનમાં ગંગાપુર પોલીસ દ્વારા ધર૫કડ કરવામાં આવી છે. એક 10 વર્ષ જૂના કેસમાં તેમની ધર૫કડ થયા બાદ અત્યાર સુધી તેમનો કોઇ સં૫ર્ક થઇ શકતો નથી. જેને લઇને VHP દ્વારા તેમની હત્યા થઇ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ડો.તોગડિયા ઉ૫ર જીવનું જોખમ હોવાનો આક્ષે૫ કરતા વિહિ૫ના આગેવાનોએ જણાવ્યું છે કે, સવારથી તેમનો મોબાઇલ ટ્રેસ થતો નથી. ધર૫કડના બહાને તેમનું એન્કાઉન્ટર થઇ શકે છે. તંત્ર દ્વારા આવી રીતે કરાયેલી ધર૫કડ યોગ્ય નથી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

આગળનો લેખ
Show comments