Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીલંકા ભારતીયોને મફત વિઝા આપશે

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (13:38 IST)
Image copyright
LANKA.RU

શ્રીલંકાએ બુધવારે ભારત સહિત 48 દેશોના પ્રવાસીઓને મફતમાં વિઝા આપવાની જાહેરાત કરી છે.

દેશના પ્રવાસનક્ષેત્રના પ્રસાર માટે શ્રીલંકાએ આ પગલું ભર્યું છે.

ઇસ્ટરના દિવસે થયેલા ઉગ્રવાહી હુમલા બાદ શ્રીલંકામાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જેને પગલે સંબંધિત નિર્ણય લેવાયો છે.

પ્રવાસનમંત્રી જૉન અમારતુંગાએ કહ્યું છે કે 48 દેશોમાંથી આવનારા પ્રવાસીઓની વિઝા મફત કરી દેવાઈ છે.

આ યોજના ગુરુવારે એટલે કે આજથી લાગુ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments