Dharma Sangrah

સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?

Webdunia
રવિવાર, 21 એપ્રિલ 2019 (10:31 IST)
કોઈ શો રૂમમાં સામાન ખરીદ્યા બાદ જ્યારે તમે કાઉન્ટર પર જાઓ છો તો મોટાભાગે કૅરી બૅગ ખરીદવા માટે કહેવામાં આવે છે.
તમે ક્યારેક 3 તો ક્યારેક 5 રૂપિયા આપીને બૅગ ખરીદો છો અથવા તો પૈસા આપવાની ના પાડીને હાથમાં જ સામાન લઈ લો છો.
પરંતુ ચંડીગઢમાં એક વ્યક્તિએ બાટાના શો રૂમમાંથી 3 રૂપિયાની બૅગ ખરીદી તો તેમને વળતરના રૂપમાં રૂપિયા 4000 મળ્યા.
ત્યારે જાણો સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

આગળનો લેખ
Show comments