Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?

સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?
Webdunia
રવિવાર, 21 એપ્રિલ 2019 (10:31 IST)
કોઈ શો રૂમમાં સામાન ખરીદ્યા બાદ જ્યારે તમે કાઉન્ટર પર જાઓ છો તો મોટાભાગે કૅરી બૅગ ખરીદવા માટે કહેવામાં આવે છે.
તમે ક્યારેક 3 તો ક્યારેક 5 રૂપિયા આપીને બૅગ ખરીદો છો અથવા તો પૈસા આપવાની ના પાડીને હાથમાં જ સામાન લઈ લો છો.
પરંતુ ચંડીગઢમાં એક વ્યક્તિએ બાટાના શો રૂમમાંથી 3 રૂપિયાની બૅગ ખરીદી તો તેમને વળતરના રૂપમાં રૂપિયા 4000 મળ્યા.
ત્યારે જાણો સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments