Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાશીમાં ગંગાનું પાણી લીલું કેમ થઈ ગયું છે?

Webdunia
સોમવાર, 7 જૂન 2021 (13:31 IST)
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેટલીક જગ્યાએ ગંગાનું પાણી લીલું થઈ ગયું છે.
 
વિશ્વનાથ કૉરિડોર માટેનું પ્લૅટફૉર્મ બનાવવાથી ગંગાનું પાણી લીલું થઈ ગયું છે.
 
સ્થાનિકોનું કહેવું છે કે ગંગાનદીમાં આવું તેમણે જીવનમાં ક્યારેય જોયું નથી. તેમને ડર છે કે ગંગા ક્યાંક નાળું ના બની રહે.
 
અહીં મણિકર્ણિકા ઘાટની બાજુમાં આવેલા વિશ્વનાથ કૉરિડોરનું પ્લૅટફૉર્મ ગંગાની અંદર બનાવાયું છે.

સંબંધિત સમાચાર

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments