Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાથી ગભરાશો નહીં, ગુજરાતમાં પૂરતાં સંસાધન, સરકાર તમારી પડખે છે : રૂપાણી

Webdunia
સોમવાર, 10 મે 2021 (17:13 IST)
જે અંતર્ગત અત્યાર સુધીમાં કોરોના જેવાં લક્ષણો ધરાવતાં પાંચ હજાર દર્દીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.
 
આ દરમિયાન તેમણે કોવિડથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની વાત પર ભાર મૂક્યો હતો.
 
તેમણે આ સૂચન ન અનુસરવાની વાતને 'ઘાતક' ગણાવી હતી અને કહ્યું હતું કે આના કારણે 'સમગ્ર કુટુંબને કોરોનાનો ચેપ' લાગી શકે છે.
 
આ બાબતે રાજ્ય સરકાર મારફતે જારી કરાયેલા નિવેદનમાં મુખ્ય મંત્રી રૂપાણીને ટાંકીને કહેવાયું હતું કે "રાજ્યમાં તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ છે. લોકોએ ગભરાવવાની જરૂર નથી. કારણકે સરકાર તમારી પડખે ઊભી છે."
 
નોંધનીય છે કે પાછલા બે માસથી ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા.
 
જે કારણે ગુજરાતની અનેક હૉસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને અન્ય સુવિધાઓની ભારે અછતની ફરિયાદો ઊઠી હતી. જે બાદ રાજ્ય સરકારની ઘણી ટીકા પણ થઈ હતી.

સંબંધિત સમાચાર

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments