rashifal-2026

મોદી સાથે દેખાયા શાહરુખ અને આમિર ખાન

Webdunia
રવિવાર, 20 ઑક્ટોબર 2019 (07:48 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી ખાતે શાહરુખ ખાન અને આમિર ખાન સહિતના ફિલ્મી કલાકારો સાથે મુલાકાત કરી હતી.
વડા પ્રધાને કલાકારો સાથે સિનેમા થકી મહાત્મા ગાંધીનાં વિચારો અને જીવનમૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવાની અપીલ કરી હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે લોકો અને સમાજ સાથે જોડાણ માટે ફિલ્મો, સંગીત અને નૃત્યો એ સારાં માધ્યમો બની ગયાં છે.
આ કાર્યક્રમમાં શાહરુખ ખાન, આમિર ખાન, કંગના રનૌત, જૅકલિન ફર્નાન્ડિસ, ઇમ્તિયાઝ અલી, એકતા કપૂર, અનુરાગ બસુ, બોની કપૂર સહિતનાં દિગ્ગજો હાજર રહ્યાં હતાં.
નરેન્દ્ર મોદીએ કલાકારોને દાંડી સ્થિત મ્યુઝિયમ ખાતે જવાની અપીલ પણ કરી હતી.
તેમણે કહ્યું હતું, 'તમારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પણ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

આગળનો લેખ
Show comments