Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામ મંદિરના ગર્ભગૃહમાં લાગ્યા સોનાના દરવાજા, આવા વધુ 13 દરવાજા લગાવવાની તૈયારી

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (20:56 IST)
ram mandir
રામ મંદિરના અભિષેક પહેલા રામલલાના ભક્તો માટે વધુ એક મોટી ખુશખબર છે. રામ લાલાના ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાનો બનેલો છે. મંગળવારે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે તેને સ્થાપિત કરવામાં  આવ્યો છે. આ દરવાજાની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે. એવી પણ માહિતી મળી રહી છે કે મંદિર પરિસરમાં આવા 14 જેટલા સોનાના દરવાજા હજુ લગાવવાના બાકી છે. રામ મંદિરમાં સુવર્ણ દરવાજાની પણ કેટલીક વિશેષતા છે.
 
રામલલ્લાના ગર્ભગૃહમાં સ્થાપિત સોનાના દરવાજા પર સુંદર કોતરણી કરવામાં આવી છે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 14 દરવાજા લગાવવાના છે, કારીગરો તેને અંતિમ આકાર આપવામાં વ્યસ્ત છે. આજે કારીગરોએ પહેલો દરવાજો લગાવ્યો છે. રામ મંદિરના 14 સુંદર ઘુમાવદાર  દરવાજા મહારાષ્ટ્રના સાગના બનેલા છે અને સોનાથી જડેલા છે. રામ મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે દરવાજા તૈયાર છે.
 
દરવાજા પર  કોતરણી
સૂત્રોના જણાવ્યા મુજબ આ સોનાના દરવાજા હૈદરાબાદ સ્થિત કંપનીના કારીગરો તૈયાર કરી રહ્યા છે. તેઓ કન્યાકુમારી તમિલનાડુના છે. આ દરવાજાઓ પર ભવ્યતાનું પ્રતીક, ગજ (હાથી), સુંદર વિષ્ણુ કમળ, સ્વાગતની પ્રણામ મુદ્રામાં દેવીનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યુ છે પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાતી મૂળની Dhruvi Patel ના માથે સજાયો Miss India Worldwide 2024 નો તાજ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

આગળનો લેખ
Show comments