Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીએ કહ્યું - અયોધ્યા સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ કોઈની હાર-જીત નથી

અયોધ્યા સુપ્રીમ કોર્ટનો ચુકાદો
Webdunia
શનિવાર, 9 નવેમ્બર 2019 (00:11 IST)
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે સવારે 10:30 વાગે આવશે
અયોધ્યા મામલે ચાલીસ દિવસ સુનાવણી ચાલી રહી છે
પાંચ ન્યાયાધીશોની બેંચ શનિવારે પોતાનો ચુકાદો આપશે
નિર્ણય પહેલા પીએમ મોદીએ શાંતિ માટે અપીલ કરી હતી

બંગાળ અને રાજસ્થાન બીજેપીના કાર્યક્રમો રદ્દ 
 
અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને, શનિવારે રાજસ્થાનમાં ભાજપે અગાઉ નક્કી કરેલા તમામ કાર્યક્રમો રદ કર્યા હતા.પશ્ચિમ બંગાળમાં પણ ભાજપે તેના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.
 
સીએમ યોગીએ એક બેઠક બોલાવી
 
નિર્ણય પહેલા તૈયારીઓ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, ડીજીપી અને શિક્ષણ વિભાગના વડાઓને બોલાવાયા છે.

 સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

Show comments