Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા ચુકાદો- રામ જન્મ ભૂમિ પર આ તારીખે ચુકાદો આવવાવી શકયતા

Webdunia
મંગળવાર, 5 નવેમ્બર 2019 (16:50 IST)
રામજન્મ ભૂમિ વિવાદ પર 17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. પ્રધાન ન્યાયધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરને સેવાનિવૃત થવાથી પહેલા બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ કેસમાં ફેસલો આપી શકે છે. 
 
 અયોધ્યાને લઈને કોઈ પણ પ્રકારના ભાષણ, ધરણાં, પ્રદર્શન, લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક લગાવી છે. મુસ્લિમ સંગઠન ઉપરાંત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ પણ આ મુદ્દે નિવેદનબાજીથી બચવા અને સોશિયલ મીડિયા પર આવતી ખોટી જાણકારીથી બચવાની અપીલ કરી છે.
 
સંધના વરિષ્ઠ પદાધિકારીઓએ તાજેતરમાં પ્રચારકોની બેઠકમાં કહ્યું હતું કે રામ મંદિર ફેસલો પક્ષમાં આવતા પર વિજય ઉત્સવ નહી ઉજવાશે કે જૂલૂસ નહી કાઢવવું. 
 
સ્થાનીય પ્રશાસને ફેસલા પર વિજય કે શોક મનાવવા માટે કોઈ પણ કાર્યક્રમ આયોજિત કરવા પર રોક લગાવી દીધી છે. આદેશ મુજબ વ્યક્તિગત કે સાર્વજનિક સ્થળો પર કોઈ પણ પ્રકારના જમાવડા પર રોક લગાવી છે. જે સાંપ્રદાયિક સોહાર્દને બાધિત કરી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments