Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ram Laddu- રામલલા માટે 44 ક્વિન્ટલ દેશી ઘીના લાડુ

ayodhya Ram madir Laddu
Webdunia
શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (16:09 IST)
Ayodhya Ram madir Laddu- અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન અને અભિષેક કાર્યક્રમ માટે ઝડપથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ પ્રસાદ 22 જાન્યુઆરીએ આવનારા રામ ભક્તોને દેવરાહ બાબા દ્વારા વહેંચવામાં આવશે.
 
લાડુનો પ્રસાદ તૈયાર કરીને ટિફિનમાં પેક કરવામાં આવી રહ્યો છે. અહેવાલમાં દેવરાહ બાબાના શિષ્યને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'આ શુદ્ધ દેશી ઘીમાંથી બનેલો લાડુ છે, જેમાં પાણીના એક ટીપાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તે 6 મહિના સુધી બગડે નહીં. સૌથી પહેલા ભગવાન રામ લાલાને ચાંદીની થાળીમાં અર્પણ કરવામાં આવશે. આ પ્રસાદ ભોગ પછી આવનાર વીઆઈપીને આપવામાં આવશે. એક બોક્સમાં કુલ 11 લાડુ હશે.

જણાવીએ કે ભૂમિ પૂજનમાં પણ દેવરહા બાબાની તરફથી ટ્રસ્ટે હજારો કવિટલ લાડુ આપવામાં આવ્યા હતા. 44 ક્વિટલ લાડ તૈયાર કરવા માટે 40 કારીગર લાગેલા છે. જેમાં પાણીની એક પણ ટીંપાનો ઉપયોગ નહી કરવામાં આવ્યુ છે. આ 6 મહીના સુધી બગડે નહી. પહેલા ભગવાન રામ લલાને ચાંદીની થાળમાં ભોગ લગાવવામાં આવશે. ભોગ લગાવ્યા પછી જે વીઆઈપી લોકો આવશે તેમણે આ પ્રસાદ આપવામાં આવશે . એક ડિબ્બામાં કુળ 11 લાડુ હશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments