Biodata Maker

Ram Mandir Pran Prathistha ગુજરાતમાં દિવાળી જેવો માહોલ

Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2024 (09:24 IST)
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં અનેરો માહોલ
ભૂજમાં રામમંદિરનું રેત શિલ્પ તૈયાર કરાયું
સુરતમાં 9999 હીરાની દીવાલમાં રામમંદિરની બનાવી પ્રતિકૃતિ
Ram Mandir Pran Prathistha- શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે અયોધ્યાના મંદિરમાં રામલલાના અભિષેક માટે 'શુભ મુહૂર્ત' અથવા શુભ સમય 22 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યે છે. ધાર્મિક વિધિઓ બપોરે 12:20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થવાની અપેક્ષા છે. રામલલાની મૂર્તિને 17 જાન્યુઆરીની રાત્રે ગર્ભગૃહની અંદર લાવવામાં આવી હતી અને 18મીએ તેની સ્થાપના કરવામાં આવે તેવી શક્યતા છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Tenali rama story -તેનાલી રામની વાર્તા: ઘાઘરીમાં સમુદ્ર

Top 50 Shree letter baby Names- શ્રી થી શરૂ થતા છોકરા - છોકરીઓના નામ

Creamy Corn Cheese - ક્રીમી કોર્ન ચીઝ

Hanuman Janam Katha in Gujarati : હનુમાનજીની જન્મ કથા

સવારે ખાલી પેટ કાળા ચણા પલાળીને ખાવાથી શુ થાય છે ? જાણો ફાયદા અને સેવન કરવાની સાચી રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ - મેકઅપ

સોનમ કપૂરે પુત્રને આપ્યો જન્મ, બીજીવાર બની મા.. સોનમ આ પહેલા વાયુની મા બની હતી

ઘુરંઘર 2 મા ફરી છવાયુ 37 વર્ષ જુનુ ગીત, ઓરિજિનલ સિંગરે કહ્યુ આભાર, બોલી - સમ્માન મળ્યુ

'ધુરંધર 2' એ 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 'બાહુબલી 2' ના નિર્માતાએ આપ્યું કલેક્શન અપડેટ, ટીમને આપ્યા અભિનંદન

આગળનો લેખ
Show comments