Webdunia - Bharat's app for daily news and videos

Install App

અટલ બિહારી વાજપેયી ન હોતા તો પીએમ નહી બની શકતા મોદી

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (10:12 IST)
બહૂ  ઓછા લોકો આ વાત જાણે છે કે પીએમ નરેન્દ્ર મોદી પણ જીવનના એક મોડ પર રાજનીતિક જીવનને ત્યાગી આજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા છે. જણાવી રહ્યું છે કે મોદી તે દિવસો અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યા હતા અને તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અમેરિકા દોરા પર આવ્યા હતા. જ્યારે અટલને આ વાતની ખબર પડીકે મોદી પણ રાજનીતિક  આજ્ઞાતવાસ પર છે તો તેને તરત બોલાવીને કહ્યું - આવી રીતે ભાગવાથી કામ નહી ચાલશે ક્યારે સુધી અહીં રહેશો? 
દિલ્હી આવો. 
 
મોદી શા માટે ગયા અજ્ઞાતવાસ પર? 
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીની ચોપડી "હાર નહી માનૂંગા-અટલ એક જીવન ગાથા" ના 12માં અધ્યાયમાં પણ આ ઘટના જણાવી છે. વિજયએ પીએમ મોદીના એક ખાસ મિત્રના હવાલાથી જણાવ્યું કે અમેરિકામાં થઈ આ  અટલ -મોદી મુલાકાતના થોડા દિવસો પછી એ દિલ્હી આવી ગયા હતા. મોદીને બીજેપીના જૂના ઑફિસ અશોક રોડમાં એક રૂમ આપી દીધું અને સંગઠનને મજબૂત કરવાના કામમાં લગાવી દીધું. તે આ સમય હતું જ્યારે ગુજરાતમાં તેણે કેશુભાઈ પટેલના વિરોધીઓની સાથ આપવાના આરોપથી ગુસ્સા ઝેલવું પડ્યું હતું. જે રૂમમાં તે દિવસો મોદી રહી રહ્યા હતા તેમાં ફર્નીચરના રૂપમાં માત્ર એક તખ્ત અને બે ખુશીઓ હતી. 
જ્યારે મોદીને આવ્યું અટલનો ફોન 
ઓક્ટોબર 2001ની સવારે મોદી એક મીડિયાકર્મીના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે દિલ્હીના એક શમશાનમાં મોજૂદ હતા. તે સમયે મોદીનો ફોન વાગ્યું અન અટલજીએ તરત તેને મળવા બોલાવ્યો. એ સમય હતો બીજેપીમાં પ્રમોદ મહાજન, અરૂણ જેટલી અને સુષમા સ્વરાજ નો બોલબાલા હતા. કેશુભાઈ પટેલની છવિ ગુજરાતમાં સુસ્ત, સંબંધી અને ચાપલૂસથી ઘેરાયેલા નેતા બની ગયા હતા. 
વર્ષ 2000માં જ બીજેપી અહમદાબાદ અને રાજકોટનો મ્યૂનિસિપલ ચૂંટણી પણ હારી ગઈ હતી. 20 સેપ્ટેમ્બર 2001ને બીજેપી અહમદાવાદ એલિસબ્રિજ અને સાબરકાંથા નામ વિધાનસભા સીટ પન પેટાચૂંટણી પણ હારી ગઈ. એલિસબ્રિજ સીટ સીનિયર લીડર લાલકૃષ્ણ આડવાનીની ગાંધીનગર લોકસભા સીટ નો ભાગ પણ હતી પાર્ટીને લાગ્યું કે આવું રહ્યો તો 2003 વિધાનસભા ચૂંટણા હારી શકે છે અને કેશુભાઈને હટાવવાનો ફેસલો લીધું. 7 ઓક્ટોબર 2001ને અટલની પરવાનગીથી મોદી ગુજરાતના નવા સીએમ બની ગયા. અહીંથી મોદીનો કેંદ્રીય નેતૃત્વમાં આવવાનો રસ્તો પણ ખુલી ગયો. 
 
 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments