Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
સિંહ-વ્‍યવસાય
સિંહ રાશીની વ્‍યક્તિ કોઇ પણ કાર્ય ઇમાનદારીથી કરે છે અને સફળ થાય છે. તેમને ખનીજ અને પથ્થર દ્વારા સારી સફળતા મળે છે. પરંતુ તેમણે પોતાની લાગણીઓને વ્યવસાયથી દૂર રાખવી જોઇએ.જુગાર પસંદ છે. સારા વકીલ બની શકે છે. જે કોઇ ક્ષેત્રમાં આગેવાની કરવાની હોય તેમાં તેઓ જરૂર સફળ થાય છે. સિંહ રાશીની જે વ્‍યક્તિ નોકરી કે વ્‍યવસાય ન કરે તેમણે કળાના ક્ષેત્રમાં જંપલાવવું જોઇએ. તેમાં તેમને સફળતા મળશે.

રાશી ફલાદેશ