Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડમાં જાનને નડ્યો અકસ્માત, કાર ખીણમાં પડતા 14 જાનૈયાના મોત ઉત્તરાખંડના

Webdunia
મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (13:10 IST)
ઉત્તરાખંડમાં જાનને નડ્યો અકસ્માત,-  ચંપાવતમાં જાનૈયા ભરેલી કાર ખાડામાં પડતાં 14 લોકોનાં મોત, માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી, જાણકારી અનુસાર ગાડીમાં 16 લોકો હતા.

ઉત્તરાખંડમાં સોમવાર રાત્રે જાનૈયાથી ભરેલા વાહનને અકસ્માત નડ્યો હતો. એટલો ગંભીર અકસ્માત હતો કે વાહનના પરખ્ચચા ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર ટનકપુર- ચમ્પાવત હાઈવે સાથે જોડાયેલા સૂખી ઢાંગ- ડાંડામીનાર રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 16માંથી 14 લોકોના કરૂણ મોત નિપજ્યા છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

આગળનો લેખ
Show comments