Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના જગ વિખ્યાત સાળંગપુરમાં બનશે સૌથી મોટું ભોજનાલય

Webdunia
મંગળવાર, 30 નવેમ્બર 2021 (11:57 IST)
ગુજરાતના જગ વિખ્યાત સાળંગપુરધામમા  સૌથી મોટું ભોજનાલય બનવા જઈ રહ્યુ છે.  ચાર ડાઈનિંગ હોલ સાથે ટેબલ ખુરશી પર 4000 ભાવિકો એકસાથે પ્રસાદ લેશે. હાઇટેક કિચનમાં ગૅસ , અગ્નિ અને વીજળી વગર રસોઈ બનશે . આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે . આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ , અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે . મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે . હાલ અહીં 160 થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે
 
આમ તો મંદિર પરિસરમાં ભોજનાલય છે પણ તે ત્રીસ વર્ષ જૂનું છે , જેમાં નિઃશુક્લ દાદાનો પ્રસાદ આપવામાં આવે છે . સાળંગપુરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે , જેને લીધે ભોજનાલયમાં પ્રસાદ માટે લાંબી લાઇનો લાગે છે શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એટલે મંદિરના પૂજારી અને સ્વામી સંગઠન  દ્વારા વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરાયું હતું . આ નવું ભોજનાલય અંદાજે 35 થી 40 કરોડ રૂપિયાના ખર્ચે બનશે . આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments