Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભીંડા જ નહી ભીંડાનું પાણી પણ છે લાભદાયક

Webdunia
શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (12:45 IST)
આરોગ્યપ્રદ રહેવા માટે ડાયેટમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. લોકો લીલા શાકભાજીમાંથી સૌથી વધુ ભીંડા પસંદ કરે છે. ભીંડામાં વિટામીન સી અને મેગ્નેશિયમ જેવા તત્વો જોવા મળે છે. જે શરીરની અનેક બીમારીઓને દૂર રાખે છે. ભીંડા જ નહી તેનુ પાણી પણ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. ભીંડાના રસનું સેવન કરવાથી કાર્બોહાઈડ્રેટ-ફાઈબર અને પ્રોટીન મળે છે. 
 
ભીંડાનો રસ બનાવવાની રીત 
 
- 5-6 ભીંડા લઈને તેની કિનાર કાપી લો. ત્યારબાદ તેને વચ્ચેથી કાપી લો અને પછી પાણીમાં પલાળી દો. 
- ઓછામાં ઓછા 4-5 કલાક તેને પાણીમાં પલાળી રાખો. પછી ભીંડાના ટુકડા નિચોવીને કાઢી લો. તેમા થોડુ પાણી મિક્સ કરો. 
- ભીંડાના રસનુ સેવન નાસ્તો કરતા પહેલા કરો. 
 
ફાયદા 
 
1. ભીંડાના રસનુ સ્સેવન કરવાથી વજન ઓછુ થાય છે. આ ઉપરાંત બ્લડ શુગ કંટ્રોલમાં રહે છે. 
2. જો તમે ખાંસીથી પરેશાન છો તો ભીંડાના રસનુ સેવંકરો. તેમા રહેલ તત્વોથી ખાંસીથી છુટકારો આપવામાં મદદરૂપ છે.  
3. ભીંડાનો રસ ગળાની ખરાશ દૂર કરવામાં સહાયક છે. કિડનીની બીમારી માટે આનો રસ લાભકારી છે. 
4. એનીમિયાથી પીડિત વ્યક્તિ માટે ભીંડાનો રસ ખૂબ લાભદાયક છે. તેમા વિટામિન, મેગ્નેશિયમ જોવા મળે છે. જે એનિમિયાના સારવારમાં મદદ કરે છે. 
5. આ ઉપરાંત આ રસ હાડકાને મજબૂત કરવામાં પણ મદદરૂપ છે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments