Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - પૂજા સ્થળની આસપાસ શુ મુકવુ શુ નહી...

Webdunia
શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (18:01 IST)
સામાન્ય રીતે ઘરમાં મંદિર કે પૂજા સ્થળ જરૂર હોય છે. વાસ્તુ અને શાસ્ત્રો મુજબ આપણા ઘરની સુખ સમૃદ્ધિ પર આ વાતનો ખૂબ જ પ્રભાવ પડે છે કે આપણું પૂજા સ્થળ કેવુ છે. 
 
વાસ્તુ મુજબ ઘરના પૂજા સ્થળ કે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ, ફોટાઓ કે ભગવાનના અન્ય પ્રતિકો મુકવામાં આવે છે. જ્યા આપણે પૂજા કરીએ છીએ, ભગવાનનું સ્મરણ કરીએ છીએ તે સ્થાન શાંત અને પવિત્ર હોવુ જોઈએ. પૂજા સ્થળ કે આસપાસ એવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ જેનાથી ત્યાનું વાતાવરણ અપવિત્ર થાય. પૂજા સ્થળની આસપાસ અગ્નિ સંબંધી વસ્તુઓ ન રાખવી જોઈએ. જેવી કે ઈંવર્ટર, વિદ્યુત મીટર, જૂનો સામાન, તૂટેલા વાસણો વગેરે. 
 
મંદિરની આજુબાજુ સાફ સફાઈ પણ રાખવી જોઈએ. મંદિરની આજુબાજુ પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, એવી વસ્તુઓ જેમાથી ત્યાં શુભ વાતાવરણ નિર્મિત થાય, તે રાખવા જોઈએ. પૂજા સ્થળની નિયમિત રીતે સફાઈ કરવી જોઈએ. સુગંધિત અગરબત્તી લગાડવાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. 
 
પૂજા કરતી વખતે આપણુ મોઢુ પશ્ચિમ દિશા તરફ હોય તો તે ખૂબ શુભ હોય છે. મંદિરનુ મોઢુ પૂર્વ દિશા તરફ સારુ માનવામાં આવે છે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

આગળનો લેખ
Show comments