Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમીત શાહ બાદ સીએમ પદની રેસમાંથી વિજય રૂપાણી કેમ ખસી ગયા?

Webdunia
બુધવાર, 3 ઑગસ્ટ 2016 (23:24 IST)
ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેને જ્યારે સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યું ત્યારે સીએમ પદની રેસમાં અમિત શાહ અને વિજય રૂપાણીનું નામ અવ્વલ ગણાતું હતું અને સટ્ટા બજારમાં પણ વિજય રૂપાણીનો ભાવ હાઈ હતો. ત્યારે હવે તેઓ આ સીએમ પદની રેસમાંથી ખસી ગયા હોય તેવું તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે. જ્યારે આજે સાંજે આનંદીબેન રાજીનામું આપવા રાજ્યપાલ સમક્ષ પહોંચ્યા ત્યારે વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે પક્ષે તેમણે ઘણી મોટી જવાબારી સોંપી છે અને હજુ તેમણે ઘણું કરવાનું બાકી છે કહી તેઓ મુખ્યમંત્રી પદની દાવેદારીમાંથી ખસી ગયા છે. વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે,'હું સંગઠનનો માણસ છું અને પક્ષે મને ઘણી મોટી જવાબદારી સોંપી છે. મારે હજુ પક્ષ માટે ઘણું કરવાનું બાકી છે.' તેમણે વધુમાં જણાવ્યું કે,'હું છેલ્લા છ મહિનામાં ગુજરાતભરમાં ફર્યો અને ઘણું સમજ્યો છું મારે હજુ પક્ષ માટે ઘણું કરવાનું છે. અને હું મારા કામથી સંતુષ્ઠ છું.'
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments