Webdunia - Bharat's app for daily news and videos

Install App

તોગડીયાએ હૂંકાર કર્યો રામમંદિર મુદ્દે સરકાર સંસદમાં કાયદો બનાવે

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2017 (17:33 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર હિંદુત્વનું મોજું શરૂ થઇ ગયું છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામ નવમીના દિવસે રાજ્યના 400 અને દેશભરમાં 3 હજારથી વધુ સ્થળોએથી શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં 'સંસદમાં કાયદો બનાવો અને રામ મંદિરનો રસ્તો ખોલો'ના મુખ્ય મુદ્દા સાથે કેન્દ્રની ભાજપ સરકાર સામે આંદોલન છેડાશે. હિંદુઓના પ્રશ્નો અંગે ગામડે ગામડે ફરવું ન પડે તે માટે સંમેલનના માધ્યમથી બધાને એક જ સ્થળે એકઠા કર્યા હતા.

રામ નવમીના દિવસે ગુજરાતના 400 સ્થળોએથી રામ નવમીની શોભાયાત્રા નીકળશે. જેમાં મુખ્ય મુદ્દો રહેશે, સંસદમાં કાયદો બનાવો અને રામ મંદિરનો રસ્તો ખોલો. આ દિવસે ગુજરાત સહિત દેશના ત્રણ હજાર સ્થળોએ પણ આજ મુદ્દા સાથે શોભાયાત્રા નીકળશે. વિહિપ દ્વારા વર્ષોથી કાર્યક્રમો ચાલે જ છે. હિંદુઓના શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને મહિલાઓના પ્રશ્નો અંગે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રવિણ તોગડિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ ભાજપનો પ્રશ્ન છે. અમારો નથી. અમે તો હિંદુઓ માટે વર્ષોથી લડી રહ્યાં છીએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments