Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનની ખુલી પોલ - લશ્કર-એ-તૈયબાએ ઉરી હુમલાની જવાબદારી લીધી

Webdunia
મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (15:48 IST)
પાકિસ્તાન હંમેશા આતંકવાદને લઈને બેવડો માપદંડ અપનાવતુ રહ્યુ છે. પોતાના આ વલણના કારણે એક વાર ફરી તેના પર આંગળી ચિંધાઈ રહી છે. માહિતી મુજબ પાકિતાનના પંજાબ શહેરના ગુજરાવાલામાં એક પોસ્ટરે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. પોસ્ટર દ્વારા એ સ્પષ્ટ સાબિત થાય છે કે ભારતના જમ્મુ કાશ્મીરમાં થયેલ ઉરી હુમલા પાછળ લશકર-એ-તૈયબાનો હાથ છે. 
 
આતંકીની અંતિમ યાત્રાનુ નિમંત્રણ 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાવાલામાં એક પોસ્ટર લાગ્યુ છે જેમા જાહેરાત કરવામાં આવી છે કે લશ્કર-એ-તૈયબા ઉરી હુમલામાં માર્યા ગયેલા 4 આતંકવાદીઓમાંથી એકની અંતિમ યાત્રા કાઢશે. પોસ્ટરમાં એક અપરાધીનુ નામ છે. જે ગુજરાવાલા રહેવાસી મોહમ્મદ અનસ છે.  તે અલિયાસ અબૂ સિરાકના અંડરમાં હતો. એ માટે સાર્વજનિક રૂપ્લે પાકિસ્તાનમાં લોકોને નમાજમાં સામેલ થવાનુ આમંત્રણ આપવામાં આવ્યુ છે. જે પાકિસ્તાનમાં આતંકની પોલ ખોલવા માટે પુરતુ છે. ઉલ્લેખનીય છે કે ઉરી હુમલામાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારબાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક પર પાકમાં બેસેલા આતંકવાદીઓને કરારો જવાબ આપ્યો હતો.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments