Webdunia - Bharat's app for daily news and videos

Install App

home-careએસિડિટી થતા તરત જ અપનાવો આ ઘરેલુ નુસ્ખા

Webdunia
શુક્રવાર, 14 એપ્રિલ 2017 (16:51 IST)
એસિડિટી.. આ સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. પેટમાં એસિડિટી તળેલી વસ્તુઓ અને મસાલેદાર ખોરાક ખાવાથી થાય છે. આ પરેશાનીથી રાહત મેળવવા માટે લોકો અનેક દવાઓનુ સેવન પણ કરે છે.  પણ છતા પણ તેમને વધુ કોઈ ફરક જોવા મળતો નથી.  આવો આજે અમે તમને એસિડીટીથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશુ. જેને અપનાવીને તમે આ સમસ્યાથી જલ્દી રાહત મેળવી શકો છો. 
 
1. ત્રિફળા - ત્રિફળાનું સેવન એસિડીટીમાં ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. ત્રિફળાને દૂધ સાથે પીવાથી એસિડીટી સમાપ્ત થઈ જાય છે.  
 
2. દરાખ (મુનક્કા) - સૌ પહેલા દૂધમાં દરાખ(મોટી કિશમિશ)  નાખીને તેને ઉકાળી લો. ત્યારબાદ દૂધને ઠંડુ કરીને તેનુ સેવન કરો. તમને જલ્દી રાહત મળશે. 
 
3. નારિયળનુ પાણી - નારિયળનુ પાણી પીવાથી એસીડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.  આ ઉપરાંત લવિંગને ચૂસવાથી પણ એસિડીટી ખતમ થઈ જાય છે. 
 
4. મૂળા - સલાદમાં મૂળાનો પ્રયોગ કરો અને મૂળા પર સંચળ અને કાળા મરી ભભરાવીને ખાવ. તેનાથી એસીડિટીમાં ખૂબ આરામ મળશે. 
 
5. ફુદીના - ફુદીના એસિડીટીની સમસ્યાને દૂર કરવા માટે કારગર છે.  એસિડીટીથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી એક કપ ફુદીનાની ચા પીવો. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments