Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુક્રવારે જન્મેલા લોકો શોખીન શા માટે હોય છે , આવો જાણીએ

Webdunia
શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (16:54 IST)
જિંદાદિલ હોય છે શુક્રવારે જન્મ લેનાર , વાંચો રોચક આર્ટિકલ 
 
જે લોકોનો જન્મ શુક્રવારે જન્મદિવસ હોય છે. તેના પર લક્ષ્મી અને શુક્ર બન્નેના પ્રભાવ હોય છે. કારણકે શુક્ર્વારના સ્વામી ગ્રહ શુક્ર છે અમે તેમની દેવી લક્ષ્મી છે. આ જ કારણ છે કે આ દિવસે જન્મ લેનાર માણસ ભૌતિક સુખે સુવિધાઓ અને શોખીનનિજાજ હોય છે. 
સજવા-શૃંગાર તેને ખૂબ પસંદ હોય છે. મનોવિનોદમાં તેમની ઘણી રૂચિ હોય છે. જ્યાં સુધી શારીરિક બનાવટની વાત છે. તે દિવસે જન્મ લેનાર માણસનો માથું મોટું હોય છે અને આંખો મોટી અને રંગ ગોરા હોય છે. 
 
તેમના વાળ ઘૂંઘરાળ અને ભુજાઓ લાંબી હોય છે. આ દિવસે જન્મ લેનાર માણસમાં વિપરીત લિંગના પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે. એ ખૂબ ચતુર હોય છે. કલાત્મક વસ્તુઓ અને કલાથી તેમને લાગણી હોય છે. 
 

 
સંગીત, લેખન, ચિત્રકળા, ફિલ્મ, ફેશન, બ્યૂટી ઈંડસ્ટ્રીમાં એ ખૂબ સફળ હોય છે. એવા માણસ ખાસ કરીને પ્રસન્ન જોવાય 
છે. તેમના ચેહરા પર રોનક હોય છે. વિરોધીઓને કઈ રીતે પોતાન પક્ષમાં કરી શકાય એ કલા તેમાં ખૂબ હોય છે. 
 
વાત-વાતમાં કોઈને તેમની તરફ આકર્ષિત કરવાની પણ તેનમાઅં યોગ્યતા હોય છે. જેનાથી તેમની મિત્રતાનો દયરો મોટું થાય છે. 
 
તે તેમના હંસી-મજાકના સ્વભાવના કારણે મિત્રોમાં લોકપ્રિય હોય છે. આ દિવસે જન્મ લેનાર પ્રેમના બદલે પ્રેમની અપેક્ષા રાખે છે.
 
 
વખાણ સાંભળવું ગમે છે. બદલતા સમયમાં વધારે સાવધાન રહેવાની જરૂરત હોય છે. શરદી ખાંસી જલ્દી લાગે છે. 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

23 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશીના જાતકો માટે શુભ દિવસ

22 ઓક્ટોબરનુ રાશિફળ- હનુમાનજી આજે આ રાશિને આપશે શુભ સમાચાર જાણી લો

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

આગળનો લેખ
Show comments