Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : ઘૂસણખોરી કરનાર આતંકીને કર્યો ઠાર!

Webdunia
શુક્રવાર, 26 નવેમ્બર 2021 (13:46 IST)
ભારતીય સેનાને આજે વધુ એક સફળતા મળી છે. કાશ્મીરના રાજૌરીના ભિંબર ગલી સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો નાપાક પ્રયાસ કર્યો હતો. ભારતીય સરહદ પર તૈનાત જવાનોએ તાબડતોડ કાર્યવાહી કરીને એક આતંકવાદીને ઠાર કર્યો છે. તેના કબજામાંથી હથિયારો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. 
 
હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર 25 નવેમ્બરની મધ્ય રાત્રે પાકિસ્તાની સરહદથી કેટલાક આતંકવાદીઓએ એલઓસી પાર કરવાનો નાપાક પ્રયાસ કર્યો હતો. 
 
ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર એન્ટી ટનલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પઠાણકોટમાં આર્મી કેમ્પની બહાર ગ્રેનેડ હુમલા બાદ કઠુઆ જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments