Webdunia - Bharat's app for daily news and videos

Install App

world-pneumoniaday-2021 - આ 4 વાતો જે ન્યુમોનિયાથી દૂર રાખશે

Webdunia
શુક્રવાર, 12 નવેમ્બર 2021 (15:14 IST)
વિટામિન ડી : : ટીબી અને ન્યુમોનિયાથી બચાવે છે
 
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વિટામિન ડી શરીરને ક્ષય રોગના ચેપ સામે લડવામાં મદદ પૂરી પાડી શકે છે અને તે દર્દીને ઝડપથી આ ખતરનાક બીમારીમાંથી ઉગરવામાં સક્ષમ બનાવી શકે છે.
 
યુનિવર્સિટી ઓફ લંડનમાં ક્વીન મેરીના સંશોધકોના નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળ્યું કે એન્ટીબાયોટિક ઇલાજ સિવાય વિટામિન ડીનો વધુ ખોરાક આપવામાં આવવાથી ક્ષયના દર્દીઓને ઝડપથી ઉગરવામાં મદદ મળે છે.
 
આ 4 વાતો જે ન્યુમોનિયાથી દૂર રાખશે
 
કોરોનાકાળમાં માસ્ક પહેરવાનું ન ભૂલવું.
સાબુ અને પાણીથી હાથ જરૂરથી ધોવા.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
પાણી ઉકાળી અને ઠંડું કર્યા પછી પીવું.
આ નિષ્કર્ષ એ વાતોનો સંકેત આપે છે કે વિટામિનનો વધુ ખોરાક ફેફસાને વધુ ક્ષતિ પહોંચાડ્યા વગર શરીરમાં ચેપ વધારનારી પ્રતિક્રિયાને ઓછી કરી શકે છે.
 
ક્ષયના દર્દીઓને રોગમાંથી ઉગરવા માટે પ્રેરિત કરવાની સાથે પરિણામો દર્શાવે છે કે વિટામિન ડીનો ખોરાક દર્દીઓને ન્યુમોનિયા જેવી અન્ય બીમારીઓમાંથી ઉગરવામાં પણ મદદરૂપ બની શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments