Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 માર્ચથી જન શતાબ્દી, લોકશક્તિ અને સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનનું નડિયાદને મળ્યું સ્ટોપેજ

Webdunia
મંગળવાર, 8 માર્ચ 2022 (09:11 IST)
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનોને 9મી માર્ચ 2022થી પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
 
1. ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનસતાબ્દિ એક્સપ્રેસનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08.26/08.28 કલાકનો રહેશે.
 
2. ટ્રેન નંબર 20950 એકતાનગર-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22.23/22.25 કલાકનો રહેશે
 
3. ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 03.07/03.09 રહેશે
 
4. ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસનો સમય નડિયાદ સ્ટેશન પર ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 03.42/03.44 કલાકનો રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments