Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશ્ચિમ બંગાળમાં સર્જાઇ ભીષણ માર્ગ દુર્ઘટના, ગંભીર અકસ્માતમાં 18નાં મોત તો 5 ઘાયલ

Webdunia
રવિવાર, 28 નવેમ્બર 2021 (10:58 IST)
પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી જાણકારી અનુસાર, નદિયામાં એક સડક દુર્ઘટનામાં 18 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. નદિયાના હંસખાલીના ફૂલૂવાડીમાં શનિવારના રોજ મોડી રાત્રે આ ભીષણ દુર્ઘટના ઘટી છે. 
 
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના એવાં સમયે ઘટી કે જ્યારે ઉત્તર 24 પરગણાના બગદાથી એક મૃતદેહને લઇને 20થી વધારે લોકો નવદ્રીપ સ્મશાન ઘાટ તરફ જઇ રહ્યાં હતાં. તમામ લોકો એક ખાનગી વાહનમાં હતાં. હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલવાડીમાં વાહન રસ્તાના કિનારે સાઇડમાં ઊભેલા એક ટ્રક સાથે અથડાયું.
 
 નદિયાના હાંસખાલી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ઉત્તર 24 પરગણાના બાગદા ખાતેથી એક
મેટાડોરમાં મૃતદેહને લઈને 20 કરતા પણ વધારે લોકો નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments