Webdunia - Bharat's app for daily news and videos

Install App

જિલ્લાના ૧૬૩ ગામોમાં ભારે વરસાદને લીધે ખોરવાયેલો વીજપુરવઠો પૂર્વવત કરાયો

Webdunia
શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (12:54 IST)
તાજેતરના ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લામાં પાણી પૂરવઠા યોજનાઓને નુકશાન થયું છે. જે કારણોસર આ યોજનાઓ મારફત પાણી પૂરવઠો મેળવતાં લાભાર્થી ગામોને પીવાનું પાણી  મળી રહે તે હેતુસર તાકીદના ધોરણે આ લાઇનો રીપેરીંગ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
 
રાજકોટ જિલ્લાની પડધરી જૂથ યોજના મારફત પાણી પૂરવઠો મેળવાતા લાભાર્થી ગામોની પાઇપલાઇન દિન -૪ માં, લોધિકા જૂથ યોજના મારફત પાણી પૂરવઠો મેળવાતા લાભાર્થી ગામોની પાઇપલાઇન દિન -૧૦ માં, ભાદર, વેણુ જૂથ-૨ તથા ફોફળ-૧ અને ૨ જૂથ યોજના મારફત પાણી પૂરવઠો મેળવાતા લાભાર્થી ગામોની પાઇપલાઇન દિન -૨ માં, મોજ ગૃપ યોજના તથા જેતપુર ગૃપ યોજના મારફત પાણી પૂરવઠો મેળવાતા લાભાર્થી ગામોની પાઇપલાઇન દિન -૧૫ માં રીપેરીંગ કરી પાણી પૂરવઠો નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.
 
આ તમામ યોજનાના મહદઅંશે ગામોને જૂથ યોજના મારફત પાણી પૂરૂં પાડવામાં આવી રહયુ છે. આમ છતાં પીવાના પાણીની મુશ્કેલી જણાય તો ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ટોલ ફ્રી નંબર ૧૯૧૬ ઉપર ફરિયાદ કરવા અધિક્ષક ઇજનેર, જાહેર આરોગ્ય વર્તુળ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments