Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારી ભરતીમાં દિવ્યાંગોને 4% અનામત- સેવા વર્ગ-3ની ભરતીમાં આ કેટેગરીના લોકોને અપાશે 4% અનામત

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (12:41 IST)
દિવ્યાંગો માટે રાજ્ય સરકાર દ્વારા સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગોને રાજ્ય સરકાર પંચાયત સેવા વર્ગ-3 ની ભરતીમાં 4% અનામત આપશે. જેમાં સીધી ભરતીથી નિમણૂંક કરીને ભરાતી જગ્યાઓમાં આ અનામતનો લાભ મળશે. આ અંગે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments