Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષિત બેરોજગારોને દર મહિને મળશે 2500 રૂ

Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2023 (12:51 IST)
શિક્ષિત બેરોજગારોને દર મહિને મળશે 2500 રૂ  Unemployed will get 2500 rupees every month: છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ પ્રદેશના બેરોજગારોએ ભત્તા આપવાની જાહેરાત કરી છે. આ યોજના રાજ્યના બેરોજગાર શિક્ષિત યુવાઓ માટે શરૂ કરી છે. યોજના હેઠણ બેરોજગાર યુવાઓને બેરોજગારી ભત્ત્તો રા જ્ય સરકાર દ્વારા યુવાઓને અપાશે. યુવાઓની શૈક્ષિક યોગ્યતાના આધારે તેણે સરકારની તરફથી નાણાકીત ધનરાશિ મળશે. બધા બેરોજગારોને 2500 રૂપિયાની ધનરાશિને આર્થિક મદદના રૂપમાં અપાશે. 
 
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે 1 એપ્રિલ, 2023થી રાજ્યના શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા પ્રતિ માસના દરે બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments