Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Cancer Day- Breast Cancerના રિસ્કને ઓછુ કરી શકે છે, આ 6 ડાઈટ ટિપ્સ

Webdunia
રવિવાર, 3 ફેબ્રુઆરી 2019 (17:59 IST)
સ્તન કેંસરનો ખતરો ઓછું કરવા માટે તમારી ડાઈટમાં એવી વસ્તુઓને શામેલ કરવાની જરૂર છે. નિયમિત લાઈફસ્ટાઈલમાં કેટલીક વસ્તુઓને શામેલ કરવું સ્તન કેંસરના ખતરાને ઓછું કરી શકે છે. જાણે એવી 6 વસ્તુઓ 
1. નિયમિત રૂપથી કાળી ચાનો સેવન કરવું સ્તર કેંસરથી તમારી રક્ષા કરે છે. તે મુખ્ય કારણ તેમા રહેલ એપિલેગો કેટેચિન ગેલેટ નામનો તત્વ છે. જે ટ્યૂમરની કોશિકાઓની અનિયંત્રિત વૃદ્ધિને રોકવામાં મદદ કરે છે. 
 
2. ગ્રીન ટીના સેવન પણ સ્તન કેંસરથી રક્ષા કરવામાં સહાયક છે. તેમાં મળતુ એંટી એંફ્લેમેટરી ગુણ સ્તન કેંસરને વધવાથી રોકવામાં મદદ કરે છે. 
 
3. ચાને વધારે ગર્મ પીવું સ્તન કેંસરનો કારણ થઈ શકે છે. કારણકે વધારે ગર્મ તાપમાન કેંસરની કોશિકાઓમાં વધારો કરે છે. તેથી હળવી ગર્મ ચાનો જ સેવન કરવું. 
 
4. વિટામિન ડીનો સેવન કેંસરની કોશિકાઓની વૃદ્ધિ રોકવામાં સહાયક છે. તેના માટે દૂધ અને દહીંનો સેવન કરવું ફાયદાકારી હોય છે. 
 
5. વિટામિન સી પણ તમને સ્તન કેંસરથી બચાવે છે. આ તમારી પ્રતિરક્ષી તંત્રને મજબૂત કરીને કેંસર કોશિકાઓને વધારવાથી રોકે છે. 
 
6. કેંસર કોશિકાઓની વૃદ્ધિને રોકવા માટે ગેહૂના જુવારા પણ ખૂબ કારગર ઉપાય છે. આ ન માત્ર હાનિકારક પદાર્થને બહાર કાઢવામાં સહાયક છે પણ તમારી પ્રતિરક્ષી તંત્રને પણ મજબૂત કરે છે. તેનો જ્યૂસ પીવુ ફાયદાકારી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments