Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફીગર થી લઈને બ્લ્ડ પ્રેશર સુધી ખ્યાલ રાખે છે વાસી રોટલી

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2017 (18:29 IST)
ઘરમાં હમેશા ખાવાનું વધી જ જાય છે. આ વધેલા ખાવાને દરેક કોઈ ખાવાથી કંટાળે છે કારણકે આ વાસી હોય છે. લોકો ડરે છે કે અમારા સ્વાસ્થય માટે હાનિકારક હશે. વધેલું વાસી ભોજન ઘણી પરેશાનીઓ ઠીક થઈ જાય છે. તો આજે અમે તમને જણાવીએ કે દૂધની સાથે વાસી રોટલીના શું ફાયદા હોય છે. 
વાસી રોટલીને રોજ સવારે ઠંડા દૂધમાં પલાડીને ખાવાથી રક્તચાપ કંટ્રોલમાં રહે છે અને બીપીની સમસ્યા પણ ઓછી થાય છે. 
બ્લ્ડ પ્રેશર 
વાસી રોટલી ખાવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. દરરોજ સવારે ઠંડા દૂધમાં વાસી રોટલી ખાવાથી રક્તચાપની સમસ્યાથી રાહત મળે છે. તેની સાથે જ ગર્મીમાં વાસી રોટલી ખાવાથી શરીરનો તાપમાનનો પણ સંતુલબ બન્યું રહે છે. 
 

ડાયબિટીજ 
જે લોકોને ડાયબિટીજની સમસ્યા હોય છે. તેને મોરા દૂધની સાથે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શુગર કંટ્રોલમાં રહેશે. 

 
દુબળા-પાતળા લોકો માટે વાસી રોટલી ખૂબ ફાયદાકારી છે. તેના સેવનથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન મળે છે. જેનાથી દુર્બળતા દૂર હોય છે.

એનર્જી 
ખાન-પાનમાં પોષક તત્વોની ઉણપ હોવાના કારણે નબળાઈ આવી જાય છે. સ્ફૂર્તિ બનાવી રાખવા માટે વાસી રોટલી ફેકવાની જગ્યાતેને નાશ્તામાં શામેળ કરો. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Chanakya Niti: લગ્ન પછી પણ પુરૂષોનું મન આ 3 વસ્તુઓથી ભરાતુ નથી, હંમેશા મેળવવા માંગે છે

51 Shaktipeeth : સુગંધા સુનંદા પીઠ બાંગ્લાદેશ શક્તિપીઠ- 22

51 Shaktipeeth : મુક્તિધામ મંદિર નેપાલ ગંડકી શક્તિપીઠ - 21

જો તમારે દાંડિયાની રાત્રે એથનિક લુક જોઈએ છે તો આ સ્કર્ટ અને ટોપ પહેરો, ડિઝાઇન જુઓ.

Navratri Colours 2024 : આ છે નવરાત્રીના નવ રંગ, દરેક રંગનું છે અલગ મહત્વ

આગળનો લેખ
Show comments