Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુ ધર્મ - ઘરમા આ ખાસ વસ્તુઓ પ્રગટાવવાથી બરકત કાયમ રહે છે

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (17:56 IST)
હિન્દુ ધર્મ મુજબ ઘરમાં ધૂપ આપવાની પરંપરા ખૂબ પ્રાચીન છે. ધૂપ આપવાથી મનને શાંતિ અને પ્રસન્નતા મળે છે. સાથે જ માનસિક તનાવ દૂર કરવામાં પણ તેનાથી ખૂબ લાભ મળે છે. દેવ સ્થાન પર ધૂપ કરવાથી હંમેશા ઘરમાં બરકત અને સમૃદ્ધિ કાયમ રહે છે.  
 
બરકત માટે ઘરમાં પ્રગટાવો આમાથી કોઈપણ એક વસ્તુ 
 
લીમડાના પાન - ઘરમાં અઠવાડિયામાં એક કે બે વાર લીમડાના પાનની ધૂપ પ્રગટાવો. તેનાથી ત્યા એક બાજુ બધા પ્રકારના જીવાણુ નષ્ટ થઈ જશે.  બીજી બાજુ વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ  જશે. 
 
કપૂર - જો સીડી, ટોયલેટ કે દરવાજો કોઈ ખોટી દિશામાં નિર્મિત થયો હોય તો બધા સ્થાને 1-1 કપૂરની ટીકડી મુકી દો. ત્યા મુકેલો કપૂર ચમત્કારિક રૂપથી વાસ્તુદોષને દૂર કરી નાખશે. 
 
ગુગળની ધૂની - અઠવાડિયામાં 1 વાર કોઈપણ દિવસે ઘરમાં છાણા સળગાવીને ગૂગળની ધૂપ આપવાથી ગૃહકલેશ શાંત થાય છે. ગુગળ સુગંધિત હોવા સાથે જ મગજના રોગો માટે પણ લાભદાયક છે. 
 
પીળી સરસવ - પીળી સરસવ,  ગૂગળ, લોબાન, ગૌધૃતને મિક્સ કરીને સૂર્યાસ્તના સમયે છાણા સળગાવીને તેના પર આ બધી સામગ્રી નાખી દો.  નકારાત્મકતા દૂર થઈ જશે. 
 
ધૂપબત્તી પ્રગટાવો - ઘરમાં પૈસો નથી ટકતો હોય તો રોજ મહાકાળીની આગળ એક ધૂપબત્તી લગાવો. દર શુક્રવારે કાલીના મંદિરમાં જઈને પૂજા કરો. 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments