Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU: ઘરમાં ખરીદીને લાવો આ 4 વસ્તુઓ, થવા લાગશે આ લાભ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (11:20 IST)
વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી બચી શકાય છે. 
1. સોનાના સિક્કા વાળા એક સમુદ્રી વહાણ- ઘરમાં સોનાના સિક્કાવાળો સમુદ્રીએ વહાણ લાવવાથી ઘરના સભ્યોને દરેક કામમાં સફળતા મળે છે. એનાથી ઘરની અંદરને એતરફ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધન આવે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી બચી શકાય છે. 
1. સોનાના સિક્કા વાળા એક સમુદ્રી વહાણ- ઘરમાં સોનાના સિક્કાવાળો સમુદ્રીએ વહાણ લાવવાથી ઘરના સભ્યોને દરેક કામમાં સફળતા મળે છે. એનાથી ઘરની અંદરને એતરફ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને 

 
2. ફેંગશુઈમાં પણ કેટલીક એવી વસ્તુઓ ઘરમાં સકારાત્મક એનર્જીનો પ્રતીક ગણાય છે. કહેવાય છે કે ક્રિસ્ટલ ગ્લોબ તેનો એક ઉદાહરણ છે. ખાસ કરીને આ કરિયરમાં સફળતા જેવી વસ્તુઓમાં બહુ પ્રગતિ કરતો ગણાય છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
 

3. ઘરમાં કોઈ બીજીની નકારાત્મક ઉર્જાને ઘરથી બહાર કાઢવાથી ઘોડાની નાલ બહુ સારી ગણાય છે. કહેવાય છે કે  તેનાથી ઘર સુરક્ષિત રહે છે. અને ઘરમાં નકારાત્મક ઉર્જા બારણાથી બહાર જાય છે. 
4. ફેંગશુઈ મુજબ હાથીને સારા ભવિષ્ય ,  તાકાત , સફળતા અને સુખ સમૃદ્ધિનો પ્રતીક ગણાય છે. તેનાથી ઘરમાં મૂકવાથી ગુડલક ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

આગળનો લેખ
Show comments