Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિંધુનું પાણી પાકિસ્તાનને નહી મળે - મોદી

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2016 (14:19 IST)
પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદી એ પંજાબના ભટીંડામાં એક રેલીને સંબોધિત કરતા પાકિસ્તાન પર કડક હુમલા બોલ્યો છે. . 
મોદીએ કહ્યું પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈકથી જે જખ્મ મળયા છે એ તેનાથી બહાર આવી શક્યુ નથી. 
 
તેમણે પાકિસ્તાની જનતાથી આગ્રહ કર્યો છે કે તેઓ તેમના શાસકના ભ્રષ્ટાચારનો અંત લાવે. નરેન્દ્ર મોદીના ભાષણની છહ મુખ્ય વાતો. 
 
1. સિંધુ નદીનુ જે ટીપુ-ટીપુ પાણી પકિસ્તાન ચાલ્યુ  જાય છે તે પંજાબને મળશે. આ પાણી પંજાબને મળી જશે તો અહીંની માટી સોનુ ઉગાવશે. 
 
2. કેમ આપણે આપણા  અધિકારનો ઉપયોગ ન કરીએ કેમ આપણા ખેડૂતો પાણી માટે તડપતા રહે. 
 
3. પેશાવરમાં શાળા પર હમલા થયો ત્યારે બધા ભારતીય દુખી હતા. પાકિસ્તાની જનતા તેમના શાસકને કહે કે તે ભ્રષ્ટાચાર સામે લડે.. ભારત સામે લડીને તે ખુદની જ બરબાદી નોતરી રહ્યુ છે.  
 
4. સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનને ગહરા ઘા લાગ્યા. તે આ ઝટકાથી બહાર આવી શક્યુ નથી. 
 
5. જ્યારે અમારા જવાનો સર્જિકલ સ્ટાઈક કરી તો સીમા પર હડકંપ મચી ગયો.  
 
6. પાકિસ્તાનને ખબર પડી છે કે અમારી આર્મીની તાકત શું છે.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments