Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયપાલે સ્થિતિની સમીક્ષા કરી

Webdunia
ગુરુવાર, 21 જુલાઈ 2016 (17:57 IST)
ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં સમગ્ર રાજ્યમાં સ્થિતિ વણસી છે ત્યારે આજે
ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. રાજ્યપાલે રાજ્યના મુખ્ય
સચિવ કૈલાશ નાથન, ડીજીપી પાસેથી ઉના ઘટનાની અને ત્યારબાદ રાજ્યમાં સર્જાયેલ સ્થિતિ
અંગે સંપૂર્ણ અહેવાલ મેળવ્યો હતો.
 

રાજ્યપાલે તેમની સાથે અડધો કલાક સુધી ચર્ચા કરી હતી. તાત્કાલિક પગલા લેવા તેમજ કોઈપણ
ભોગે સ્થિતિ પર કાબુ મેળવવા માટે આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨ પછી એટલે કે
૧૫ વર્ષ બાદ ગુજરાતમાં પહેલીવખત એવુ બન્યુ છે કે રાજ્યપાલે ઉચ્ચ અધિકારીઓને બોલાવીને
સ્થિતિનો સમીક્ષા રીપોર્ટ માંગ્યો હોય.

રાજ્યપાલે સમગ્ર ઘટનાની લીધેલી ગંભીર નોંધના પગલે વહિવટી તંત્ર પણ દોડતુ થયુ છે અને ઉચ્ચ
અધિકારીઓ તાબડતોડ સ્થિતિને કાબુમાં લેવામાં લાગ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments