Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય તૃતીયાના દિવસે ભગવાનને ચઢાવો સફેદ ગુલાબ

Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2017 (06:01 IST)
અક્ષય તૃતીયાનો સર્વસિદ્દિ મૂહૂર્તના રૂપમાં ખાસ મહત્વ છે. આ દિવસે વગર પંચાગ જુએ કોઈ પણ શુભ કાર્ય કરી શકીએ છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ કમળ કે સફેદ ગુલાબથી કરવી જોઈએ. આ દિવસે લગ્નની શરૂઆત હોય છે. આ દિવસે કોઈ પણ શુભ માંગલિક કાર્ય જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણો ખરીદી કે ઘર, ભૂખંડ વાહન વગેરેથી સંબંધિત કાર્ય કરી શકાય છે. 
અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ગંગ સ્નાન પછી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ. બ્રાહ્મણને આ દિવસે ભોજન કરાવું કયાણકારી છે. આ દિવસે સત્તૂનો સેવન જરૂર કરવું જોઈએ. નવા વસ્ત્ર અને આભૂષણ ધારણ કરવા જોઈએ. આ દિવસે પિતૃ પક્ષને કરેલું તર્પણ, પિંડદાન કે કોઈ બીજા પ્રકારનું દાન, અક્ષય ફળ આપે છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. અક્ષય તૃતીયા સામાજિક અને સાંસ્કૃતિક નજરે ઉત્તમ તહેવાર છે. 
 
                                                                            આ વસ્તુઓનું  કરવું દાન     ...............
 

 
આ વસ્તુઓનો કરવું દાન અક્ષય તૃતીયાના દિવસે જળથી ઘડો ભરવું, કુલડી,  માટીનો વાડકો, પંખા, પાવડી, છાતો, ચોખા, મીઠું, ખરબૂજા, કાકડી, ખાંડ,આમલી, સત્તૂ વગેરે વસ્તુઓનો દાન પુણ્ય આપતું હોય છે. માન્યતા છે કે આ દિવસે જે વસ્તુઓનો દાન કરાય છે, એ બધી વસ્તુઓ સ્વર્ગ કે આવતા જન્મમાં માણસને મળી જાય છે. 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments