Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટલાક અસકારક 10 ઘરેલુ ઉપાયો, જે મોંઘી દવાઓ કરતા વધુ અસરદાર છે

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (15:50 IST)
સામાન્ય રીતે ઈનડાયજેશન, ગેસ, અપચો કે ઠંડી લાગવા જેવા સામાન્ય કારણોથી પેટમાં દુખાવો થાય છે. આ માટે બજારની મોંઘી અને સાઈડ ઈફેક્ટવાળી દવા ન લેતા ઘરેલુ નુસ્ખા અજમાવવા વધુ લાભકારી છે.  આવો આજે જાણીએ પેટના દુખાવામાં આરામ માટે કેટલાક ઘરેલુ ઉપાયો જે મોંઘી દવાઓ કરતા વધુ અસરદાર છે. 
 
ગેસ્ટ્રિકને પ્રોબ્લેમને કારણે પેટમાં થતા દુખાવાથી મુક્તિ મેળવવા માટે વરિયાળી ચાવવાથી કે વરિયાળીમાં પાણી નાખી ઉકાળી એ પાણી પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 
 
- ઈનડાયેજેશનને કારણે પેટમાં તકલીફ હોય તો એક ચમચી આદુના રસમાં એક ચમચી લીંબૂનો રસ અને થોડુ મધ મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. 
 
- અપચો થયો હોય તો અજમો ચાવો અથવા અજમો નાખીને પાણી ઉકાળો પછી એ પાણી પી જાવ. 
 
- હિંગને થોડુ સેકીને ખાવાથી કે પાણીમાં લેપ બનાવીને પેટ પર લગાવવાથી ગેસ, કબજિયાતને કારણે થતો પેટનો દુખાવામાં રાહત મળે છે. 
 
- અડધા ગ્લાસ પાણીમાં એક ચમચી ખાવાનો સોડા અને થોડુ સંચળ નાખો અને તેમા લીંબૂનો રસ નીચોવીને તરત પી લો. 
 
- દહીમાં મેથી દાણાનો પાવડર નાખીને મિક્સ કરીને ખાવાથી પેટૅના દુખાવામાં રાહત મળે છે. 
 
- ઠંડી લાગવાથી પણ પેટની નસો સંકોચાય જાય છે ને પેટમાં દુખાવો થાય છે., આવામાં પેટ પર સેક કરવાથી રાહત મળે છે. 
 
- જીરાને સેકીને તેને કકરો વાટી લો. એક ચમચી આ જીરા પાવડર કુણા પાણી સાથે પી લો. તમે સેકેલુ જીરુ ચાવીને પણ ખાઈ શકો છો. 
 
- ફુદીનાની ચા માં થોડો લીંબુનો રસ અને ચપટી સંચળ નાખીને પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments