Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ ઓછું કરવા માટે અજમાવો આ 10 સરળ tips જલ્દી જોવાશે અસર

Webdunia
ગુરુવાર, 16 માર્ચ 2017 (16:56 IST)
બદલતી લાઈફસ્ટાઈલના કારણે આ દિવસો ટમી ફેટની પ્રાબ્લમ કોમન થઈ ગઈ છે. આ પ્રાબ્લ્મ પેટ પર ફેટ જમા હોવાના કારણે હોય છે.અ આ ફેટને સરળતાથી ઓછી કરી શકાય છે. આમ તો તેના માટે ડાઈટમાં કઈક ફેરફાર કરવા પડશે.  BLK સુપર સ્પેશલિસ્ટ જણાવી રહી છે પેટ ઓચા કરવાના 10 સરળ ટિપ્સ 

ચણા અને જવ
ઘરની રોટલી ખાવી ઓછી કરો. તેની જગ્યા ચણા અને જવના લોટની રોટલી બનાવીને ખાવો. તેમાં કેલોરી અને કાર્બોહાઈડ્રેટ બહુ ઓછી માત્રામાં હોય છે. 
 
અળસી- અળસીમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ અને આયરન હોય છે. દરરોજ એક ચમચી અળસી ખાશો તો પેટ ઘટશે. 
 

વરિયાળીનો પાણી- રેગ્યુલર એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને પીવો. તેનીથી ડાઈજેશન સુધરે છે અને પેટનો ફેટ ઓછું હોય છે. 
નારિયેળ પાણી- નારિયેળ પાણીમાં ઈલ્ક્ટ્રોલાઈટ્સ હોય છે. આ જાડાપણ અને પેટનો ફેટ ઓછું કરે છે. 
 
બદામ- રોજ 4-5 બદામ ખાવો. તેમાં રહેલ વિટામિન E પાલિસોચુરેટેડ અને મોનોસેચુરેટેડ ફેટ્સ ભૂખને કંટ્રોલ રાખે છે. તેનાથી પેટનો ફેટ ઓછું કરવામાં હેલ્પ મળશે. 

કલોંજી- એક ગ્લાસ પાણીમાં ક્લોંજીનો તેલના થોડા ટીંપા અને એક ચમચી મધ મિક્સ કરી પીવો. આવું દિવસમાં 2 વાર કરો. તેનાથી પેટનો ફેટ ઓછું થશે. 
હૂંફાણા પાણી- દિવસભરમાં ઓછામાં ઓછા 3 કે 4 વાર એક ગિલાસ ફૂંફાણા પાણી પીવો. તેનાથી પેટનો ફેટ તેજીથી બર્ન હોય છે. 
 
દહીં- રોજ એક વાટકી દહીં ખાવો. તેમાં રહેલ કેલ્શિયમ ટમી ફેટ વધારવા કાર્ટિસોલ હાર્મોનનો લેવલ કંટ્રોલ કરી પેટ ઘટાડવામાં મદદ કરે છે. 
 

મધ- રેગુલર એક ગિલાસ હૂંફાણ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરી પીવો. તેનાથી ફેટ તેજીથી ઓછું થશે. 
ગ્રીન ટી- ગ્રીન ટી માં ભરપૂર માત્રામાં થાયનાઈન નામનો એમિનો એસિડ હોય છે. આ એસિડ ભૂખને કંટ્રોલ કરે છે. તેનાથી પેટનો ફેટ ઓછું થાય છે. 
 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments