Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળી પછી કરો હનુમાનજીનો આ ચમત્કારિક ઉપાય, ધન વરસશે

Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (07:46 IST)
હોળીના દિવસે ઘણા બધા સિદ્ધા સાધક તેમની ઈચ્છાઓની પૂર્તિ માટે દેવી-દેવતાઓને પ્રસન્ન કરે છે. 
અહીં સુધીકે સામાન્ય લોકો પણ ટોના-ટોટકાના સહારા લઈને તેમની મનઈચ્છા મનોકામના પૂર્ણ કરવાના આ સોનેરી અવસર હાથથી જવા  નહી દેતા. 
જો તમે પણ તમારી કોઈ અભિલાષાની પૂર્તિ ઈચ્છતા છો પણ હોળીની દોડધામમાં સમય નહી મળી રહ્યું કે કઈને એવી પરિસ્થિઓ બની ગઈ કે મનભાવતી પૂર્તિ માટે કોઈ ઉપાય નહી કરી શકયા 
 
એવી આસુરી શક્તિઓ અને ઉપરી બાધાઓને નાશ કરવામાં રામભક્ત હનુમાનથી વધારે કોઈ સહારો નહે હોઈ શકે.
 
તેને પ્રસન્ન કરવા માટે કોઈ મૂહૂર્તની જરૂર નહી છે. તમે આ ઉપાય કોઈ પણ દિવસ કરી શકો છો. જો દરરોજ કરશો તો હનુમાનજી તમને દરેક મુશ્કેલીથી ઉબારશે, અને ખૂબ ધન વરસાવશે. 
 
રૂદ્રાવતાર હનુમાનજી શ્રીરામોપાસનાના પરમાચાર્ય છે. રામભક્તિના સંરક્ષકનો આશીર્વાદ મેળવીને જ રામ કૃપા મેળવી શકાય છે. તેમનો નામ સ્મરણ ક્યારે પણ કોઈ પણ  સમય કરી શકાય છે. હનુમાનજીની સેવામાં કોઈ ખાસ પ્રયાસ કરવા નહી પડતું. 
 
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે માત્ર વે શબ્દ બોલો જય સીતારામ. સંસારની એવી કોઈ કામના નહી જેને હનુમાનજી પૂરી નહી કરતા. હનુમાનજીને રામભક્ત બહુ પ્રિય છે. હનુમાનજીની ઉપાસના કરવા બે શબ્દનો જપ બહુ જ સરળ માધ્યમ  છે. તેનાથી તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે દરરોજ ઘરમાં આ બે શબ્દોના જાપ કરવું. 
 
તે સિવાય હનુમાનજીને તમારા અને ઘર-પરિવારના નજીક રાખવાના સૌથી સરળ માધ્યમ છે. રામચરિતમાનસનો પાઠ. શાસ્ત્રોના મત મુજબ માત્ર હનુમાનજી એવા દેવ છે જે સશરીર આજે પણ ધરતી પર વિરાજમાન છે. જે કોઈ તેને પ્રેમથી ધ્યાવે છે. એ તેમના બધા મનોરથ પૂર્ણ કરે છે. શ્રીરામ અને સીતા માતાએ 
 
રામાયણમાં તેને સંકટ મોચન કહ્યું છે. માતા સીતા જ હનુમાનજીને તેમની અસીમ સેવા ભક્તિથી પ્રસન્ન થઈને અષ્ટ સિદ્દિયો અને નવ નિધિઓનો સ્વામી બનાવ્યું છે . 
 
જે ઘરમાં દરરોજ શ્રીરામાયણનો પાઠ હોય છે. તે ઘરમાં હનુમાનજીની કૃપા બની રહી છે. 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments