Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં કોમી એખલાસની ભાવના- મોદી પુરમાં મુસ્લિમ બંધુએ માતાજીની આરતી ઉતારી

Webdunia
સોમવાર, 10 ઑક્ટોબર 2016 (17:21 IST)
મહેસાણાના આઝાદ ચોકમાં જાનીવાડા વિસ્તારમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે જીતુભાઈ મોદી મહાકાલી માતાજીની વેશભૂષામાં ગરબા રમ્યા હતા. બંને હાથમાં સળગતી સગડી સાથે તેમને ગરબે ઘૂમતાં જોવા ભીડ જામી હતી.મહેસાણાના આઝાદ ચોકમાં જાનીવાડા વિસ્તારમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે જીતુભાઈ મોદી મહાકાલી માતાજીની વેશભૂષામાં ગરબા રમ્યા હતા. બંને હાથમાં સળગતી સગડી સાથે તેમને ગરબે ઘૂમતાં જોવા ભીડ જામી હતી.મોદીપુરા ગામમાં બ્રહ્માણી નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે. જેમાં કોમી એખલાસ રૂપે ગામના સિપાઈ ઈસ્માઈલખાંએ નવરાત્રિમાં બુધવારે રાત્રે માંડવીમાં બિરાજમાન અંબાજી માતાની આરતી ઉતારી હતી. નવરાત્રિના સંચાલક ભરતભાઈ કે.પટેલે જણાવ્યું હતું કે, ગામમાં આ પ્રકારના કોમી એખલાસથી આનંદ અને ઉત્સાહભર્યું વાતારવણ સર્જાય છે
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments