Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ 2016-ગુપ્ત નવરાત્ર નિમિત્તે મંગળવારથી શનિવાર સુધી કરો કંઈક ખાસ અને મેળવો મનગમતુ ફળ

Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (12:40 IST)
આજે ગુપ્ત નવરાત્ર અને પંચકનો મહાસંયોગ શરૂ થયો છે. મંગળવારે અને ધનિષ્ઠા નક્ષત્રને કારણે અને 9 તારીખ હોવાથી આજના દિવસનું વિશેષ મહત્વ છે. આવનારા 5 દિવસ અનેક મામલે ખૂબ વિશેષ છે. આ દિવસોમાં કંઈક કામ કરવાથી અતૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ શકે છે. તો કેટલાક કામ ન પણ કરવા જોઈએ. 
 
શાસ્ત્રો મુજબ આવનારા પાંચ દિવસ સ્વયં પર ગ્રહોના નકારાત્મક પ્રભાવને કારણે ખરાબ આરોગ્યને સુધારવા માટે સર્વોત્તમ છે. 9 ફેબ્રુઆરી મંગળવારથી લઈને 13 ફેબ્રુઆરી શનિવાર સુધી કરો કંઈક ખાસ અને મેળવો મનગમતુ ફળ. 
 
- સ્વાસ્થ્યમાં સુધાર માટે આજથી સતત 8 દિવસ સુધી હનુમાનજીના મંદિરમાં કૃષ્માંડ(ગ્રીન પેઠા) ચઢાવો. 
- જાદૂ-ટોણાની અસર બેઅસર કરવા માટે લાલ કપડામાં 12 લીંબૂ બાંધીને પોતાના માથા પરથી 12 વાર ઉતારીને જળમાં વહાવી દો. 
- અતૂટ લક્ષ્મી પ્રાપ્તિ માટે 7 ગોમતી ચક્રમાં લક્ષ્મીજી પર રોજ એક ગોમતી ચક્ર ચઢાવીને ગુલાબી કપડામાં બાંધીને ઘરની ઉત્તર પશ્ચિમ  દિશામાં છુપાવીને મુકો. 
- આર્થિક સમસ્યાઓથી મુક્તિ માટે મંગળવારથી લઈને શનિવાર સુધી પાંચ દિવસ માટે રોજ જળમાં એક નારિયળ  વિસર્જીત કરો. 
- પારિવારિક સુખ-શાંતિ માટે ઘરના બધા સભ્ય મંગળવારથી શનિવાર સુધી 5 દિવસ સુધી રોજ એક જાયફળ પોતાના માથા પરથી ઉતારીને કપૂર સાથે સળગાવો. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments