Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૂલાંક 5 - જાણો મૂલાંક 5 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

Webdunia
બુધવાર, 30 ડિસેમ્બર 2015 (15:27 IST)
જે લોકોનો જન્મ 5, 15  કે 23 તારીખના રોજ હોય છે તેમનો મૂલાંક 5 હોય છે. આવા લોકો ખૂબ જ ધાર્મિક, રસૂખદાર અને પ્રૈક્ટિકલ પ્રકારન હોય છે. તેમની ઈમાનદારી અને અનુશાસનના બધા કાયલ હોય છે. આવ વ્યક્તિ મિલનસાર અને આર્થિક મામલે નસીબવાળા હોય છે.

મૂલાંક પાંચના વ્યક્તિ સંઘર્ષશીલ હોય છે.

મૂલાંક 5નુ પ્રેમ જીવન મૂલાંક 5 માટે અંકશાસ્ત્ર કહે છે કે તે કોઈપણ મૂલાંકના જાતકો સાથે લગ્ન કે પ્રેમ કરી શકે છે. આ વર્ષ તમારે માટે સંઘર્ષપૂર્ણ રહી શકે છે. તમે કાર્ય પ્રત્યે ગંભીર રહો. બેદરકારીથી ખુદને જ નુકશાન થઈ શકે છે.

આ અંકશાસ્ત્રમં 5 મોટા ફેરફારો માટે ઓળખાય છે. આ વર્ષે તમારા જીવનમાં ઘણા બધા આધારભૂત ફેરફાર થશે. તમે સુખ ચૈનની માટે બધુ કરી શકો છો. શેષ રાશિઓ મુજબ તમારા  પ્રેમ સંબંધ ઠીક-ઠાક રહેશે. પણ તમારી અને બાકીના લોકોની જીવન એક સમાન નહી ગુજરશે. જો તમને પ્રેમ થાય તો તમારી કહાની આખી દુનિયા સાંભળશે. આ વર્ષ તમારા માટે સારું કે ખરાબ કેવું પણ કેમ ન હોય , પણ ભવિષ્યમાં આ દિવસને યાદ કરીને તમારા ચેહરા પર મુસ્કાન જરૂર આવશે. જોખમનો કામ પણ મજાક મસ્તી સાથે નહી થાય , ક્યારે ક્યારે તો ઘણી મુશ્કેલીઓ આવી જાય છે. આ સમયે તમે જે પણ કઈ નવા પ્રોગ્રામ કરવા ઈચ્છો છો તો કરી શકો છો. કારણકે સમય એના માટે પૂરી રીત અનૂકૂળ રહેશે પણ આર્થિક સ્થિતિ થોડી નરામ રહી શકે છે. આથી કોઈ પણ કામ સુનિશ્ચિત યોજના સાથે જ કરો. છોકરીઓ વધારે શોપિંગ કરવાથી બચવું. પુરૂષોએ  મહિલાઓને સામે પોતાને સિદ્ધ કરવાના ચક્રરમાં દિવાલિયા હોવાની કદાચ જરૂર નહી. જો એ તમારાથી પ્રેમ કરે છે તો કોઈ વાત નહી કારણ કે પ્રેમમાં બધુ હોય છે. જો તમને ઉપાપાચ્ય યોગ્ય છે તો ખાવા-પીવાને લઈને થોડા સાવધાન રહો. કારણકે જાણાપણ વધાની શક્યતા છે. જે લોકો બે પૈડા વાહન ચલાવે છે એને પ્રદૂષણ થી બચવું પડશે. 
 

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Dust Storm: દિલ્હી- NCR મા આંધી-તોફાનથી તબાહી જેવુ દ્રશ્ય, અનેક સ્થાન પર ઉખડ્યા ઝાડ, ઈમારતોને પણ નુકશાન, બે ના મોત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

Show comments