rashifal-2026

સુખી જીવન માટે - તંત્ર મંત્ર યંત્ર

Webdunia
N.D
નેત્રરોગ અથવા હાડકું ભાંગી ગયુ હોય તેવી સમસ્યા હોય તો લાલ રંગના ફૂલ નાખેલ પાણીથી સ્નાન કરો. તાંબાનુ દાન, લાલ કપડુ, ઘઉં, ગોળનુ પણ દાન કરો. પોણા બે કિલો ગોળને ૐ ધૃણિ સૂર્યાય નમ: નુ 11 વાર જપ કરીને વહેતી નદીમાં પધરાવી દેવાથી રાહત મળશે.

સુખી લગ્નજીવન માટે - દામ્પત્ય જીવનમાં કડવાશ હોય, પતિ, સાસુ-સસરા સાથે કંકાશ વધી ગયો હોય તો શુક્રવારના દિવસે બ્રાહ્મણને સૂર્યોદય પછી ટપકાવાળા વસ્ત્ર, ચાંદી અને ચોખાનુ દાન કરવાથી લાભ થાય છે. ખીરનુ ભોજન કરવાથી પણ લાભ થાય છે.

વિવાહ વિલંબ - સંતાનના લગ્નમં વિલંબ થતો હોય, વારંવાર વાત બનતા-બનતા બગડી જતી હોય તો સંતાન પાસેથી પાર્વતી મંગળનો પાઠ કરાવવો. અસલી ચંદ્ર અથવા શુક્ર યંત્ર વિધિસર સ્થાપિત કરો. આ વિધિસરની પ્રક્રિયાને અપનાવવાથી ફાયદો થાય છે.

શનિની મહાદશા - શનિની મહાદશા કે સાડાસાતીથી પરેશાન થઈ રહ્યા હોય તો શનિવારે લોખંડની કાલી છત્રીનુ દાન કરવાથી ફાયદો થાય છે. કૂવામાં થોડુ દૂધ નાખવુ, ભેંસ અથવા કાળી ગાયને એક રોટલી ખવડાવવી વગેરે શનિ શાંતિના અચૂક ઉપાયો છે

કર્જમુક્તિ માટે - જો તમે કર્જદાર હોય અથવા લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ અવરોધાતો હોય તો કનકધારા સ્ત્રોતનો પાઠ અસલી કનકધારા યંત્ર સામે કરો. આવુ કરવાથી કર્જથી મુક્તિ મળશે સાથે સાથે નિયમિત રૂપે આવક વધવાના અવસરો ઉભા થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

Under 19 Asia Cup Semifinal : કેટલા વાગ્યાથી શરૂ થશે ભારત બનામ શ્રીલંકા સેમીફાઈનલ, આ ચેનલ પર જોઈ શકશો લાઈવ

IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ

'અમે તેનું ગળું દબાવીને હત્યા કરી': દંપતીએ મકાનમાલિકની હત્યા કરી, લાશ બેગમાં ભરી દીધી...

Weather Updates- દેશભરમાં ઠંડી અને ધુમ્મસનો બેવડો હુમલો, આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

Show comments